મંત્રીશ્વર વિમલ (Mantrishwar Vimal) - 2 Angebote vergleichen

Bester Preis: 1,38 (vom 13.05.2017)
1
9788189160814 - જયભિખ્ખુ (Jaybhikhkhu): મંત્રીશ્વર વિમલ (Mantrishwar Vimal)
જયભિખ્ખુ (Jaybhikhkhu)

મંત્રીશ્વર વિમલ (Mantrishwar Vimal) (2012)

Lieferung erfolgt aus/von: Indien EN HC NW

ISBN: 9788189160814 bzw. 8189160818, in Englisch, 79 Seiten, Gurjar, gebundenes Buch, neu.

1,38 ( 97)¹ + Versand: 1,14 ( 80)¹ = 2,52 ( 177)¹
unverbindlich
Lieferung aus: Indien, Usually dispatched within 24 hours.
Von Händler/Antiquariat, IMUSTI.
વિમલશાહ નું ચરિત્ર પ્રેરક છે. એક એક વણીકપુત્ર ગરીબાઈને ખોળે ઉછરતો મોટો થાય છે. કલમ, કડછી, ને બરછી નો એ યુગ હતો. મલ્લ્વીધ્યા એ સામાન્ય શોખ હતો. આ વિદ્યાઓ સાથે વિમલશાહ બીજી યુદ્ધવિદ્યાઓમાં પણ કુશળ બને છે; પાટણમાં યુદ્ધોત્સવ પ્રસંગે પોતાની ધનુર્વીધ્યા ની કમાલ બતાવે છે. ગુજરાત નું સિંહાસન શૂરાનું તરત સન્માન કરે છે. વિમલ પોતાના પ્રેમ,શૌર્ય ને કલાદ્રષ્ટિથી આગળ આવે છે. મંત્રી બને છે. ઉત્તરાવસ્થામાં એ આબુ પર સુંદર દેવાલય સર્જે છે,ને ઉત્તમોત્તમ શિલ્પ ત્યાં અવતાર ધરે છે. વિમાંલ્શાહ ના જીવન માં ખાસ વાત એ છે કે એણે અહિંસા-પ્રેમ નું વ્રત ઉજ્જવળ કર્યું. જે ધંધુકારાજને પોતાની તલવારના બળે નમાવ્યા હતા, તેમને પછી ભીમદેવ સાથે સુલેહ કરાવી, રાજ પાછું અપાવ્યું અને છેલ્લે પોતે દેરા બાંધતા ધન્ધુકારાજની અનુમતિ પણ લીધી. આ કાર્ય માત્ર તલવારબાજનું નથી, પણ પ્રેમભાવવાળા નું છે. Hardcover, लेबल: Gurjar, Gurjar, उत्पाद समूह: Book, प्रकाशित: 2012, स्टूडियो: Gurjar.
2
9788189160814 - જયભિખ્ખુ (Jaybhikhkhu): મંત્રીશ્વર વિમલ (Mantrishwar Vimal)
જયભિખ્ખુ (Jaybhikhkhu)

મંત્રીશ્વર વિમલ (Mantrishwar Vimal) (2012)

Lieferung erfolgt aus/von: Vereinigte Staaten von Amerika EN HC NW

ISBN: 9788189160814 bzw. 8189160818, in Englisch, 79 Seiten, Gurjar Prakashan, gebundenes Buch, neu.

2,82 ($ 3,15)¹ + Versand: 15,20 ($ 16,95)¹ = 18,02 ($ 20,10)¹
unverbindlich
Lieferung aus: Vereinigte Staaten von Amerika, Usually ships in 1-2 business days.
Von Händler/Antiquariat, iMusti.
વિમલશાહ નું ચરિત્ર પ્રેરક છે. એક એક વણીકપુત્ર ગરીબાઈને ખોળે ઉછરતો મોટો થાય છે. કલમ, કડછી, ને બરછી નો એ યુગ હતો. મલ્લ્વીધ્યા એ સામાન્ય શોખ હતો. આ વિદ્યાઓ સાથે વિમલશાહ બીજી યુદ્ધવિદ્યાઓમાં પણ કુશળ બને છે; પાટણમાં યુદ્ધોત્સવ પ્રસંગે પોતાની ધનુર્વીધ્યા ની કમાલ બતાવે છે. ગુજરાત નું સિંહાસન શૂરાનું તરત સન્માન કરે છે. વિમલ પોતાના પ્રેમ,શૌર્ય ને કલાદ્રષ્ટિથી આગળ આવે છે. મંત્રી બને છે. ઉત્તરાવસ્થામાં એ આબુ પર સુંદર દેવાલય સર્જે છે,ને ઉત્તમોત્તમ શિલ્પ ત્યાં અવતાર ધરે છે. વિમલશાહ ના જીવન માં ખાસ વાત એ છે કે એણે અહિંસા-પ્રેમ નું વ્રત ઉજ્જવળ કર્યું. જે ધંધુકારાજને પોતાની તલવારના બળે નમાવ્યા હતા, તેમને પછી ભીમદેવ સાથે સુલેહ કરાવી, રાજ પાછું અપાવ્યું અને છેલ્લે પોતે દેરા બાંધતા ધન્ધુકારાજની અનુમતિ પણ લીધી. આ કાર્ય માત્ર તલવારબાજનું નથી, પણ પ્રેમભાવવાળા નું છે. Hardcover, Етикетка: Gurjar Prakashan, Gurjar Prakashan, Групи продуктів: Book, Опубліковано: 2012, Номер-студіо: Gurjar Prakashan.
Lade…